Advanced search


20150426_111649

Birmingham Koran could rewrite Islamic history...

Fragments of the world's oldest Koran, found in Birmingham last month could rewrite the early history of Islam, scholars are speculating. The pages that are believed to be almost 1400 years old, were discovered bound within the pages of another Koran from the late 7th century at the library of University of Birmingham.

Kingsbury Swaminarayan Mandir marks its first anniversary...

One year on and thousands of visitors later, Shree Swaminarayan Mandir Kingsbury marked its first anniversary with a week of exuberant celebrations. Sitting majestically at the top of Kingsbury’s hills, the Mandir, which is the London hub of Maninagar Shree Swaminarayan Gadi Sansthan, has quickly become an integral part of its local community. 

Zoroastrian Trust Funds of Europe celebrates 109th Parsi New Year...

On Tuesday 18th August 2015, the Zoroastrian Trust Funds of Europe (ZTFE), the oldest Indian/Asian religious voluntary organisation in the UK, celebrated the 109th Shahenshai Navroze (Parsi New Year) in London with pomp and splendour. On this auspicious occasion, the Chief Guest was His Excellency Mr Ranjan Mathai, High Commissioner for India, accompanied with his wife, Mrs Gita Mathai. Dr David Landsman OBE, Executive Director of Tata Ltd and former British Ambassador to Greece and Albania, accompanied with his wife Catherine Landsman of the Foreign and Commonwealth Office, also joined the ZTFE in their 109th Navroze celebrations.

અમદાવાદમાં ૨૫ ઓગસ્ટે યોજાયેલી પાટીદારોની અનામત રેલી અને પછી ગુજરાત બંધના એલાનને લીધે સૌરાષ્ટ્રના વ્યાપાર-ઉદ્યોગને અંદાજે ચાર હજાર કરોડનું નુક્સાન થયું હોવાના અહેવાલ છે.

Sikh activist Surat Singh Khalsa who is on a fast-unto-death for the release of political prisoners, has moved Punjab and Haryana High Court, against his detention in his house.

Is the stock market crashing? What does it mean for you?  Seven things to bare in mind:

લંડનઃ હજારો ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ, વિદેશી ક્રિમિનલ્સ, ઓવરસ્ટેયર્સ અને રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ અરજદારોને બ્રિટનથી તેમના દેશ પરત મોકલવા પાછળ કરદાતાઓના શિરે £૫૦૦ મિલિયનનો ભારે બોજ આવ્યો છે. આમાંથી £૨૦૦ મિલિયન તો એરલાઈન ટિકિટ્સ પાછળ ખર્ચાશે. હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન કિથ વાઝે આ ખર્ચાને જંગી ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે લોકોને દેશમાં આવતા અટકાવવાની મજબૂત નીતિના અભાવનું જ આ પરિણામ છે. વર્ષ ૨૦૧૪માં ૧૨,૪૬૦ માઈગ્રન્ટ્સ અને નિષ્ફળ એસાઈલમ સીકર્સને બળપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

કેમરનની નિષ્ફળ ઈમિગ્રેશન નીત

લંડનઃ દર ત્રણ મહિને જાહેર કરાતા ઈમિગ્રેશન આંકડા ડેવિડ કેમરનને તેમના બાકી કાર્યમાં સૌથી મોખરે મુદ્દાની યાદ અપાવે છે. બ્રિટિશ પ્રજા ઊંચા ઈમિગ્રેશન પ્રત્યે ભારે નારાજગી ધરાવે છે ત્યારે વડા પ્રધાને સમસ્યાનો નિકાલ લાવવા ખાતરી આપી હતી, પરંતુ તેમની ઈમિગ્રેશન નીતિ સદંતર નિષ્ફળ ગઈ છે. બ્રિટનમાં કામ કે અભ્યાસ કરવાનું ઓછું આકર્ષક બનાવવા જાહેરાતોની લાંબા ગાળાની અસરો જોવા મળી નથી. નવા આંકડા મુજબ નેટ માઈગ્રેશન ૩૩૦,૦૦૦ની વિક્રમી સંખ્યાએ પહોંચ્યું છે.