Advanced search


ક્રિકેટ મેચ, અનામત આંદોલન અને

રાજકોટના ક્રિકેટ મેચને પાટીદાર વિરુદ્ધ સરકારમાં ફેરવવાનો ખેલ ચાલ્યો નહીં. આમેય ૨૬ ઓગસ્ટ પછીના પાટીદાર અનામત આંદોલનમાં કોઈ સાતત્ય રહ્યું નથી, હાર્દિકમાં શરૂઆતમાં આંદોલનના જાં-બાઝ નેતા થવાની કેટલાકને આશા-અપેક્ષા હતી. પણ ભારતનાં સાર્વજનિક જીવનની કડવી વાસ્તવિકતા એ છે કે તેનાં તમામ આંદોલનના નેતાઓ મીડિયોકર માનસિકતા છોડી શકતા નથી, સંઘર્ષશીલ ઊંચાઈ સુધી પહોંચી શકતા નથી.

સંસ્કૃત પંડિતોની નહીં, બહુજનન

ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ સંસ્કૃતના સમર્થક હોવા છતાં ભાષા લુપ્ત થવામાં છે. સવાસો કરોડ કરતાં વધુની વસ્તી ધરાવતા દેશમાં કેવળ ૧૪,પ૦૦ લોકોની જ એ માતૃભાષા કે બોલચાલની ભાષા રહી છે.

Birajdar-Sanskrit

Birajdar-Sanskrit

photo with keshubhai patel

photo with keshubhai patel

અમદાવાદ સુધીની ડાયરેક્ટ ફ્લા

લંડનઃ એર ઈન્ડિયા પહેલી નવેમ્બર ૨૦૧૫થી લંડન હીથ્રોથી દિલ્હી સુધીની વધારાની દૈનિક ડાયરેક્ટ મોર્નિંગ ફ્લાઈટનો આરંભ કરશે. આ વધારાની ફ્લાઈટના આરંભ સાથે હવે એર ઈન્ડિયાની યુકેથી ભારત સુધીની દૈનિક પાંચ ફ્લાઈટ થશે, જેમાં લંડન હીથ્રોથી ભારત સુધીની દૈનિક ચાર ડાયરેક્ટ ફ્લાઈટ અને બર્મિંગહામથી દિલ્હી સુધી દૈનિક એક ડાયરેક્ટ ફ્લાઈટનો સમાવેશ થાય છે.

નરેન્દ્ર મોદીની યુકેની પૂર્વ

નરેન્દ્ર મોદી ભારતીય જનતા પક્ષના મહામંત્રી હતા તે અગાઉના સમયથી વિદેશસ્થિત ભારતીયો સાથે વૈચારિક આદાનપ્રદાન માટે ઉત્સુક રહેતા હતા. આજે આપણે તેમને એવા વડા પ્રધાન કરીકે નિહાળીએ છીએ, જેઓ પોતાના મંતવ્યો અને માન્યતાઓને સતત વળગી રહ્યા છે અને પોતાના નિર્ધારિત લક્ષ્ય તરફ એક એક કદમ આગળ વધતા જાય છે. તેમણે યુકેના ભારતીય ડાયસ્પોરા સાથે સક્રિય સંબંધો વિકસાવ્યા છે અને જ્યારે પણ તક મળી છે ત્યારે તેમની સાથે મેળમિલાપ કર્યો છે.

સાંસદો સ્ટીફન ટિમ્સ અને સ્ટીવ પાઉન્ડના પ્રશ્નોનો ઉત્તર આપી રહેલા નરેન્દ્ર મોદી

સાંસદો સ્ટીફન ટિમ્સ અને સ્ટીવ પાઉન્ડના પ્રશ્નોનો ઉત્તર આપી રહેલા નરેન્દ્ર મોદી

વર્ષ ૨૦૧૧માં યુકે અને ગુજરાત વચ્ચે વીડિયો કોન્ફરન્સ દરમિયાન પ્રશ્નો પૂછી રહેલા લોર્ડ ગુલામ નૂન