Advanced search


Diwali, the Festival of Light: one of the principal celebrations of the Hindu year! But the question is, what does it mean to me? Before I go on, you must understand that I am not – in fact - a typical Hindu but perhaps an outsider's view will cast an interesting ‘light’ on a festival we all love.

pic-2_720

pic-2_720

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૫-૧૦-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર ફતુભાઇ અને નેમાબેન મુલચંદાણી છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

Hari Aum with nurses at St Luke's

Hari Aum with nurses at St Luke's

Trustees of Hari Aum Holidays, sponsors of the Winter Charity Ball with St Luke's Hospice nurses 

બ્રિટનને માઈગ્રન્ટની જરૂર નથ

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને સ્પષ્ટ કર્યું છે કે બ્રિટનમાં જન્મ દર વધી રહ્યો છે ત્યારે આપણને વ્યાપક ઈમિગ્રેશનની કોઈ જરૂર નથી. વર્તમાન માઈગ્રન્ટ કટોકટીને ધ્યાનમાં લેતાં મધ્ય પૂર્વના વધુ નિર્વાસિતોને યુકેમાં પ્રવેશ આપવાનું દબાણ વધી રહ્યું છે તો બીજી તરફ, નેટ ઈમિગ્રેશનની સંખ્યા ૧૦૦,૦૦૦થી નીચે લાવવાનું લક્ષ્યાંક પૂર્ણ થઈ રહ્યું નથી તેવી સ્થિતિમાં કેમરન ભારે ભીંસમાં છે.

Cameron_2212748b

Cameron_2212748b

Prime Minister, David Cameron announces pledge to operate recruitment on ‘name blind’ basis to address discrimination

The UK and India are natural partners, with a longstanding friendship rooted in shared history, deep cultural and people-to-people links, democratic values and common interests.

Monder_Ram

Monder_Ram

Customers of the broadband firm, TalkTalk, have accused the company of “covering up” mass cyber-attacks, which has allegedly put millions of personal details, such as bank details, at risk.Customers of the broadband firm, TalkTalk, have accused the company of “covering up” mass “jihadi” cyber-attacks, which has allegedly put millions of personal details, such as bank details, at risk.

During his visit to the UK in November, Indian Prime Minister, Narendra Modi will be unveiling the statue of an Indian philosopher from the 12th century, Basaveshwara. The statue will be unveiled on Saturday 14th November 2015, on the banks of River Thames, in Lambeth.