Advanced search


વૃદ્ધાવસ્થામાં પડવાનું કારણ

લંડનઃ સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિઓમાં પડી જવાની સ્થિતિ વધુ જોવા મળે છે. આ સમયે પરિવારજનો અને સારસંભાળ લેનારાઓ એમ માનતા હોય છે કે માનસિક નબળાઈના કારણે તેઓ સ્થિરતા જાળવી શકતા નથી. આવી માન્યતા ભૂલભરેલી છે. ઘણી વાર યુવાન લોકો પણ આ રીતે પડી જતા હોય છે. એમ પણ બને છે કે વૃદ્ધ લોકો ઘરમાં પડી જાય તેને ધ્યાનમાં રાખી પરિવારના સભ્યો તેમને કેર હોમમાં મૂકવાનો નિર્ણય લઈ લે છે.

DSC_0189

DSC_0189

વર્ષ ૨૦૧૧માં યુકે અને ગુજરાત વચ્ચે વીડિયો કોન્ફરન્સ દરમિયાન પ્રશ્નો પૂછી રહેલા લોર્ડ ગુલામ નૂન

ભારત દેશ ભલે બિનસાંપ્રદાયિક રહ્યો, પણ આજે આઝાદીના ૬૮ વર્ષ પછી પણ દેશમાં સમાન નાગરિક ધારો (યુનિફોર્મ સિવિલ કોડ) અમલી બન્યો નથી તેને કમનસીબી જ ગણવી રહી. હિન્દુ સમુદાય સિવાયના લગભગ તમામ ધર્મ-સમુદાયના લોકો પોતપોતાના ધર્મ-જાતિ આધારિત પરંપરા પાળી રહ્યા છે. વિવાદ વેળા મામલો કોર્ટમાં પહોંચે છે ત્યારે - યુનિફોર્મ સિવિલ કોડના અભાવે - જે તે સમુદાયના પર્સનલ લોને નજરમાં રાખીને ચુકાદો અપાય છે. આમાં ઘણી વખત કોઇ પક્ષને અન્યાય પણ થઇ જાય છે, પરંતુ કોર્ટના હાથ પણ પર્સનલ લોથી બંધાયેલા છે. 

2015-09-12-12_56_03-UK-WELCOMES-MODI-INDEX

2015-09-12-12_56_03-UK-WELCOMES-MODI-INDEX

MAIN IMG_7276 Hema - Trikonanga photographer Arvind Sridhar

MAIN IMG_7276 Hema - Trikonanga  photographer Arvind Sridhar

Kesari

Kesari

While the common notion is that most stressful professions belong to neurosurgeons, bomb disposal expert, miner or even stockbrokers, a new study has suggested that it is the menial, thankless jobs that actually take a toll on people.

TN remembers Kalam on his birth anniversary...

Former Indian President APJ Abdul Kalam was fondly remembered on his 84th birthday, through a host of programmes held by the Tamil Nadu government, schools and voluntary organisations across the state.