વૃદ્ધાવસ્થામાં પડવાનું કારણ માનસિક નબળાઈ નથી 20/10/2015 9:14 am Achyut Sanghavi લંડનઃ સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિઓમાં પડી જવાની સ્થિતિ વધુ જોવા મળે છે. આ સમયે પરિવારજનો અને સારસંભાળ લેનારાઓ એમ માનતા હોય છે કે માનસિક નબળાઈના કારણે તેઓ સ્થિરતા જાળવી શકતા નથી. આવી માન્યતા ભૂલભરેલી છે. ઘણી વાર યુવાન લોકો પણ આ રીતે પડી જતા હોય છે. એમ પણ બને છે કે વૃદ્ધ લોકો ઘરમાં પડી જાય તેને ધ્યાનમાં રાખી પરિવારના સભ્યો તેમને કેર હોમમાં મૂકવાનો નિર્ણય લઈ લે છે.
યુનિફોર્મ સિવિલ કોડઃ ભાજપ સરકારની ખરી કસોટી 21/10/2015 5:28 am Vikram Nayak ભારત દેશ ભલે બિનસાંપ્રદાયિક રહ્યો, પણ આજે આઝાદીના ૬૮ વર્ષ પછી પણ દેશમાં સમાન નાગરિક ધારો (યુનિફોર્મ સિવિલ કોડ) અમલી બન્યો નથી તેને કમનસીબી જ ગણવી રહી. હિન્દુ સમુદાય સિવાયના લગભગ તમામ ધર્મ-સમુદાયના લોકો પોતપોતાના ધર્મ-જાતિ આધારિત પરંપરા પાળી રહ્યા છે. વિવાદ વેળા મામલો કોર્ટમાં પહોંચે છે ત્યારે - યુનિફોર્મ સિવિલ કોડના અભાવે - જે તે સમુદાયના પર્સનલ લોને નજરમાં રાખીને ચુકાદો અપાય છે. આમાં ઘણી વખત કોઇ પક્ષને અન્યાય પણ થઇ જાય છે, પરંતુ કોર્ટના હાથ પણ પર્સનલ લોથી બંધાયેલા છે.
Over 100 employers fail to pay National Minimum Wage to workers 22/10/2015 7:36 am Reshma Trilochun Business Minister, Nick Boles has announced that over 100 employers have failed to pay their workers the National Minimum wage.
Menial job can prove more stressful than a high-pressure career 21/10/2015 5:56 am Mitul Paniker While the common notion is that most stressful professions belong to neurosurgeons, bomb disposal expert, miner or even stockbrokers, a new study has suggested that it is the menial, thankless jobs that actually take a toll on people.
TN remembers Kalam on his birth anniversary 21/10/2015 6:00 am Mitul Paniker Former Indian President APJ Abdul Kalam was fondly remembered on his 84th birthday, through a host of programmes held by the Tamil Nadu government, schools and voluntary organisations across the state.