Advanced search


ઈમિગ્રેશનથી મેથ્સમાં કૌશલ્ય

લંડનઃ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનની ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનના શિક્ષણવિદ્ ડો. જ્હોન જેરિમના સંશોધન અનુસાર ઈમિગ્રેશનના કારણે બ્રિટનની વસ્તીમાં નબળાં ગણિત કૌશલ્ય સાથેના ૨.૫ મિલિયન લોકો ઉમેરાયાં છે. બીજી તરફ, આંકડાકીય પ્રતિભા ધરાવતાં આશરે ૭૦૦,૦૦૦ લોકો યુકે છોડી ગયાં છે.

graphics1

graphics1

graphics1

લંડનઃ બ્રિટનમાં ચારમાંથી એક મુસ્લિમ શાર્લી હેબ્દો હુમલાઓ માટે જવાબદાર ત્રાસવાદીઓ માટે સહાનુભૂતિ ધરાવે છે. એક નવા અભ્યાસમાં ૨૭ ટકા બ્રિટિશ મુસ્લિમોએ જણાવ્યું હતું કે તેઓ પેરિસના શાર્લી હેબ્દો મેગેઝિન પર હુમલાના હેતુ માટે કેટલીક સહાનુભૂતિ રાખે છે.

NHS hospitals - patients- doctors

NHS hospitals - patients- doctors

Jesuit priest Fr. Alexis Premkumar Antonysamy from Tamil Nadu, who was released from captivity eight months after he was abducted by the Taliban at Herat in Afghanistan last June, reached Delhi on Sunday