Going with the flow 17/02/2016 9:12 am Reshma Trilochun The market is changing, and we are having to change with it, in order to ensure we do not go down a dead end road.
One to one with Keith Vaz 17/02/2016 7:55 am Reshma Trilochun Justin Griggs is a champion for parish councils, campaigner and father of three. The son of a motor mechanic and shop manageress, Justin grew up in Hythe in south-east Kent and attended the Harvey Grammar School in Folkestone. Despite never intending to go to university, instead wanting to play snooker professionally, he obtained a BA (Hons) degree from Staffordshire University in business studies, spending his placement year working for Stoke-on-Trent City Council in the chief executive’s department supporting the transition to unitary status.
MPs must work together to safeguard our healthcare 17/02/2016 8:00 am Reshma Trilochun As a doctor, every day I see the enduring effects of short-term political spin and the affect it has on my patients, who bear the brunt of politicians lacking consensus.
London, Why I’m A Conservative 17/02/2016 8:03 am Reshma Trilochun I am a Conservative. I won’t attack individual candidates in the London Mayoralty elections. But I am a Conservative. I believe less Government is good, fewer regulations and the resultant greater freedoms. I want as Mayor the person whose first instinct is the same. They may not always be able to deliver, but I want their instincts, and their values to accord with mine.
શ્રેયાના કાનમાંથી એક વખત તો ૩૦થી ૩૫ મંકોડા નીકળ્યા 18/02/2016 2:00 am Khushali Dave બનાસકાંઠાના ડીસામાં રહેતા સંજયભાઇ અને નયનાબહેનની ૧૨ વર્ષની દીકરી શ્રેયાને વિચિત્ર બીમારી છે. છેલ્લા ૬ મહિનાથી શ્રેયાના કાનમાંથી દરરોજ મંકોડા નીકળે છે. શ્રેયાની ચિંતા કરતા તેના પિતા સંજયભાઈ પઢિયાર કહે છે કે, અમે ઘણા ડોક્ટર્સનો શ્રેયાની આ બીમારી માટે સંપર્ક કર્યો, પણ ડોક્ટર્સ પણ આ બીમારી સામે હારી ગયા છે. તેઓ પણ આ બીમારીનો ઇલાજ શું હોઈ શકે તેની વિમાસણમાં છે.
જેએનયુ હંગામાનો મુખ્ય વિલન ઉમર ખાલિદઃ દેશની ૧૮ યુનિર્સિટીમાં દેખાવોનું આયોજન કર્યું હતું 18/02/2016 2:27 am Nilesh Parmar દિલ્હી પોલીસે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (જેએનયુએસયુ)ના અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે ભારતવિરોધી નારા પોકારવાના આરોપસર દેશદ્રોહનો કેસ નોંધ્યો છે, પરંતુ એફઆઇઆર કહે છે કે આ સૂત્રોચ્ચારનું નેતૃત્વ કન્હૈયા કુમારે નહીં, પણ ઉમર ખાલિદે કર્યું હતું. ઉમર ખાલિદ ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ યુનિયન (ડીએસયુ) સાથે સંકળાયેલો છે. સરકારના જણાવ્યા અનુસાર આ યુનિયન સીપીઆઇ (માઓવાદી)નું સંગઠન છે.