અનામત-ભ્રષ્ટાચાર મુદ્દે અદાલતનું અવલોકન 14/12/2015 8:36 am Nilesh Parmar ઇસુ વર્ષ ૨૦૧૫ના આ વિદાય-દિવસો છે. નાતાલની રાતે ગુજરાતનિવાસી ઇસાઇઓ મીણબત્તીના અજવાળે પ્રાર્થના કરશે અને ૨૦૧૬નાં નૂતન વર્ષને રંગેચંગે ઊજવશે. ઉજવણીની બાબતમાં ગુજરાતીઓ શૂરાપૂરા છે. કોઈ પણ તહેવારને તે ધમાકેદાર રીતે ઊજવે છે!
ટી૨૦ વર્લ્ડ કપ ટાઇમટેબલ જાહેરઃ ભારત-પાકિસ્તાન ધર્મશાળામાં ટકરાશે 14/12/2015 10:55 am Nilesh Parmar ક્રિકેટચાહકો જેનો લાંબા સમયથી ઇંતઝાર કરી રહ્યા હતા તે ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ મુદ્દે ભલે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો ન હોય, પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ જાહેર કરેલા આ ટાઇમટેબલ અનુસાર આ બન્ને ટીમો વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપમાં ટક્કર નક્કી થઇ ગઇ છે. ભારત-પાકિસ્તાનની ટીમો એક જ ગ્રૂપમાં છે અને બન્ને વચ્ચે ૧૯ માર્ચે ધર્મશાળામાં ટક્કર થશે.