Advanced search


Abdelaziz Benami...

Abdelaziz Benami is currently Chief Executive of VIP AFRICA - a future tour company specialized in Luxury Travel and Events. Born in 1985 in Erfoud - a small city situated in the south eastern part of the Kingdom of Morocco. He graduated from the Higher International Institute of Tourism of Tangier. Abdelaziz holds a masters degree in Economics and Legal Management of Tourism Organizations (University of Abdelmalek Essaadi - Tangier), and currently working to finish his PhD on Territorial Marketing in the UAE.

પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કન

પાકિસ્તાનના બીજા હિન્દુ કિકેટર દાનિશ કનેરિયા ત્રણ દિવસ માટે મહેસાણાનો મહેમાન બન્યો હતો. પત્ની ધાર્મિકતા અને માતા સાથે આવેલા કિકેટરે રવિવારે કુળદેવી અંબાજી માતાના દર્શન કર્યા હતા. દાનિશ કાનેરિયા પોતાની પત્ની અને માતા સાથે પાંચમી જૂને બપોરે અંબાજી મંદિરમાં દર્શને આવ્યો હતો. પાકિસ્તાનના કરાચીમાં રહેતા મૂળ ભારતીય ખેલાડી દાનિશે સરહદ પારથી આવીને શક્તિપીઠ અંબાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

હાર્દિક દેશદ્રોહી નથી: કેજરીવ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પાંચમી જૂને ગુજરાતમાં અનામત માટે આંદોલન કરી રહેલા પાટીદારોની તરફેણમાં વીડિયો સંદેશો આપીને જણાવ્યું હતું કે, ‘છેલ્લા આઠ મહિનાથી જેલમાં બંધ હાર્દિક પટેલ સામે ગુજરાતના લોકોમાં ખૂબ જ નારાજગી દેખાય છે. હાર્દિકનો ગુનો શું છે? હાર્દિકે તો ગુજરાતીઓ માટે, પોતાના પોતાના સમાજ માટે સંઘર્ષ કર્યો.

St Luke’s Hospice seeks new Chair of Trustees...

St Luke’s Hospice Chair of trustees, Mike Redhouse will be standing down as he comes to the end of his term of office, and St Luke’s would like to appoint a new Chair to lead the Board and the Executive Team to extend its reach to support many more people and to grow its fundraising and shops income to fund this expansion.

Dinesh Kaneriya Ambaji

Dinesh Kaneriya Ambaji

Cahrutar-Arogya

Cahrutar-Arogya

ગરીબ મહિલાઅો અને બાળકોની શ્રેષ્ઠ સારવાર એ મારૂ સ્વપ્ન: અમૃતાબહેન પટેલ

ચારુતર આરોગ્ય મંડળ સંચાલિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ માટે ફંડ એકત્ર કરવા તા. ૧૨-૬-૨૦૧૬ શનિવારના રોજ લંડનની પોશ હોટેલમાં યોજાયેલા ચેરીટી ડીનર કાર્યક્રમ અર્થે અત્રે પધારેલા ચારુતર આરોગ્ય મંડળના ચેરપરસન અમૃતાબહેન પટેલ, ટ્રસ્ટી શ્રી જાગૃતભાઇ ભટ્ટ અને શ્રી સંદિપભાઇ દેસાઇ (CEO) એ મંગળવારે તા. ૭ના રોજ સવારે 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાત લીધી હતી. 

Scrutators...

Triumph and Tragedy often go together. India experienced both last week. First the tragedy in which 19 lives were lost and many more injured, some seriously, in a massive fire that broke out at India’s largest arms depot in Pulgaon, near Nagpur, Maharashtra – which is Asia’s second largest -  at 2 am on Wednesday, June 1. It took five hours for ten fire engines to bring the blaze under control. The Pulgaon depot, which built on a 7000-acre site houses weapons and ammunition for all  three services, and is the only one of its type in the country. 

Book on Swaminarayan Hinduism launched at King’s College...

A democratic and peaceful society can be built out of knowledge and hope, said Prof. Raymond Brady Williams, LaFollette Distinguished Professor in the Humanities emeritus at Wabash College, US. He was speaking at the launch of the book “Swaminarayan Hinduism – Tradition, Adaptation, and Identity” at King’s College, London, on June 2.