જમ્મૂ-કાશ્મીરમાં ગળચટ્યાં ઉંબાડિયાંનું રાજકારણ 30/01/2017 11:03 am Nilesh Parmar વિસ્થાપિત પંડિતોના પુનર્સ્થાપનથી લઈને મહારાજા હરિ સિંહના જન્મદિનની જાહેરાત લગી
વલ્લભ વિદ્યાનગરમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયુંઃ આણંદમાં ૧૫૦ બેડની સિવિલ હોસ્પિટલ બનશે 01/02/2017 5:26 am Vikram Nayak વલ્લભ વિદ્યાનગરની ભૂમિ પર ૬૮મા પ્રજાસત્તાક પર્વના મંગલ પ્રભાતે રાજ્યપાલ ઓ. પી. કોહલીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડે છેડેલી રાષ્ટ્રગીતની કર્ણપ્રિય સુરાવલીઓ સાથે દેશભક્તિની માહોલમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. ધ્વજને સલામી આપવા મોટી સંખ્યામાં નગરજનો, શાળાના બાળકો અને તાલુકા જિલ્લા કક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Modi keeps liberal flame alive 01/02/2017 6:07 am Mitul Paniker The dynamics shaping the new world order are not new. Now, as at almost any other time in history, the world is divided between those who are intent on pulling up the drawbridges – for talent, investments, capital and culture – and those who have selected paths predicated on greater cooperation and the celebration of shared values and mutual respect for cultural, ethnic, linguistic and religious diversities.
કર્મચારી કારકિર્દી દરમિયાન નાસ્તાપાણીમાં £૪૦ હજાર ખર્ચે છે 01/02/2017 5:58 am Mukesh Patel જોબ કરતા લોકો માટે ઓફિસ અવર્સ દરમિયાન બ્રેક લઇને ચા-નાસ્તો કરવો સામાન્ય બાબત છે. મોટા ભાગે કર્મચારી તેના પર થતા ખર્ચનો હિસાબ પણ રાખતા નથી. જોકે બ્રિટનમાં કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે મોટા ભાગના કર્મચારીઓ પોતાની સમગ્ર કેરિયર દરમિયાન ચા-નાસ્તા, નાની-મોટી પાર્ટીઓ તથા અન્ય વસ્તુઓ પાછળ લગભગ ૪૦ હજાર પાઉન્ડ ખર્ચી નાખે છે.
સાત-સાત હાથીની તાકાત પણ નથી ચસકાવી શકી કૃષ્ણના આ બટર બોલને 01/02/2017 5:57 am Mukesh Patel દુનિયામાં ઘણાં રહસ્યો એવા છે કે જે આજે પણ વણઉકેલ છે. આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી પણ તેનો તાગ મેળવી શક્યા નથી. તમિળનાડુના મહાબલિપુરમમાં આવેલા રહસ્યમય પથ્થરનું પણ કંઇક આવું જ છે. ૨૦ ફૂટ ઊંચો અને પાંચ ફૂટનો ઘેરાવો ધરાવતો આ વિરાટકાય પથ્થર એટલો તો વજનદાર છે કે સાત-સાત હાથીઓની તાકાત પણ તેને રતિભારેય ચસકાવી શકી નથી. આ પથ્થર કેટલો જૂનો છે એ કહી શકાય તેમ નથી, પણ સ્થાનિક લોકોના મતે આ પથ્થર ખરેખર તો કૃષ્ણની બાલ્યાવસ્થા સમયનો બટર બોલ (માખણનો દડો) છે.
પ્રજાસત્તાક દિને જ પાકિસ્તાને ૬૦ માછીમારોનું અપહરણ કર્યું 01/02/2017 5:50 am Vikram Nayak ભારતીય જળસીમામાંથી માછીમારોને બોટ સાથે ઉઠાવી જવાનો સિલસિલો પાકિસ્તાન મરિન દ્વારા ચાલુ રહ્યો છે ત્યારે પ્રજાસતાક પર્વના દિવસે જ પાકિસ્તાન મરિને વધુ ૬૦ ભારતીય માછીમારોને ૧૦ બોટ સાથે બંદૂકના નાળચે ઉઠાવી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેથી માછીમાર પરિવારોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઈ છે. પાક. મરિને કેટલી બોટ અને કેટલા માછીમારોનાં અપહરણ કર્યાં તે જાણવા તંત્રએ કવાયત હાથ ધરી છે.
BJP promises farm loan waiver, jobs, rakes up triple talaq 01/02/2017 6:23 am Mitul Paniker With the Uttar Pradesh Assembly elections right around the corner, the BJP has sought to woo different sections of the society, making several promises in its election manifesto, including farm loan waiver, round the clock power, 7000,000 employment opportunities, and a final decision on the triple talaq case