SC picks former CAG Vinod Rai, 3 others to run cricket in India 01/02/2017 7:51 am Mitul Paniker The Supreme Court of India on Monday appointed former CAG Vinod Rai to head Board of Control for Cricket in India (BCCI) along with noted historian Ramachandra Guha, former Indian cricketer Diana Edulji and IDFC official Vikram Limaye
સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૨૬) 27/09/2016 9:37 am Mukesh Patel બીજા સદસ્યો હતા શાહનવાઝ ખાન, શરદચંદ્ર બોઝના પુત્ર અમિય બોઝ, આઈસીએસ અધિકારી શંકર મિત્રા... ૩ ડિસેમ્બર, ૧૯૫૫ના જાહેર કરાયેલી આ સમિતિને અમિય બોઝે કેવળ તરકટ ગણાવ્યું અને સભ્ય તરીકે રહેવાનો ઇનકાર કર્યો. શાહનવાઝ ખાન પણ ઇચ્છતા નહોતા કે શરદચંદ્ર કરતાં યે વધુ તર્કબદ્ધ અને નિર્ભિક અમિય નાથ આ સમિતિમાં રહે. આખી સમિતિ કઈ રીતે આગળ ચાલે તેનો નિર્દેશ કરવા બે ‘મોટા ભાઈ’ નિયુક્ત કરાયા હતા - ટી. એન. કૌલ અને એ. કે. ધર. બન્ને નેહરુ-પરિવારના અંગત સ્વજનો. તેઓએ સાફ નિર્દેશ આપ્યો કે અમે ‘માર્ગદર્શન’ કરીશું.
સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૨૭) 05/10/2016 7:28 am Mukesh Patel નાનાસાહેબ ગોરેને જનતા સરકારે ઇંગ્લેન્ડના રાજદૂત બનાવ્યા હતા. તેમણે તો લોર્ડ માઉન્ટબેટનને ય પત્ર લખ્યો અને પૂછ્યું ઃ ‘લોર્ડ વેવેલ પાસેથી તમે સત્તાની જવાબદારી સંભાળી હતી એટલે તે સમયનું ઘણું સ્મરણમાં હશે. શું આપ સુભાષચંદ્ર બોઝના અકસ્માત પર કોઈ પ્રકાશ પાડશો? ભારતમાં અત્યારે ય આશંકા છે કે બોઝ રશિયામાં હોવાની માહિતી આપને, રશિયન સરકારને અને નેહરુને હતી. છતાં તમે ચૂપ રહ્યા કેમ કે બ્રિટિશ લોકો જૂના મિત્રની સાથે સંઘર્ષ ટાળવા ઈચ્છે છે. અને નેહરુ ચૂપ હતા કેમ કે એક પ્રતિદ્વંદ્વીને ઈચ્છતા નહોતા.’
સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૨૫) 21/09/2016 6:38 am Mukesh Patel બસ. વાત પૂરી થઈ. સરકારે રાહતનો શ્વાસ લીધો કે હવે કોઈ આ પ્રશ્ન ઊઠાવશે નહીં. પણ ભારેલો અગ્નિ પ્રજાનાં ચિત્તમાં વિખેરાયેલો હતો. દિલ્હી, ક્યાંક લખનૌ અને કોલકતા, તો અનેક વાર વિદેશોમાં... નેતાજી અને વિમાની અકસ્માત. નેતાજી અને મૃત્યુ. નેતાજીની અદૃષ્ટ જિંદગી. નેતાજી અને કોંગ્રેસ. નેતાજી અને જવાહરલાલ.
સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૨૮) 12/10/2016 6:49 am Mukesh Patel અટલ બિહારી વાજપેયી સ્વયં વડા પ્રધાન ડો. મનમોહન સિંહને મળ્યા. તેમની સાથે ડો. મુરલી મનોહર જોશી પણ હતા. તેમણે જણાવ્યું કે તપાસનું કામ નિષ્ઠાપૂર્વક ચાલી રહ્યું છે તો પંચની મુદત વધારવામાં આવે.૨૦૦૫માં પંચની મુદત વધારવાનો સરકારે નિર્ણય લીધો એટલે ૨૦-૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૬ના દિવસોમાં રશિયાના પ્રવાસનું નક્કી કરવામાં આવ્યું. તપાસ પંચમાં ડો. પૂરબી રોય અને ‘પાયોનિયર’ના સંપાદક ઉદયન નામ્બુદ્રીને સામેલ કરાયા. મોસ્કો, ઓમ્સ્ક, ઇરકુત્સક, સેંટ પીટર્સબર્ગના અભિલેખાગારોની મુલાકાત લેવામાં આવી.
UK-India Year of Culture kicks off in Britain 06/02/2017 10:37 am Rupanjana Dutta Observing 70 years of India's independence, UK-India Year of Culture celebrations have kicked off in Britain with a special exhibition at the Science Museum on Indian innovation.This was a part of the discussion between Indian PM Narendra Modi and British PM Theresa May, during her autumn visit to India.