Vohras urged to go for simple wedding festivities 14/12/2016 6:02 am Mitul Paniker In a bid to curb the excessive expenditures made in the name of wedding ceremonies, global religious leader of the Vohra community, Syedna Aali Qadr Mufaddal Maula, has called for simple weddings
Merkel wants burqa ban in Germany 14/12/2016 6:06 am Mitul Paniker German Chancellor Angela Merkel slammed populists seeking to exploit the country's refugee influx while she set down a tough line on integration which included a ban on the burqa
HC relief for Naidu in cash-for-vote case 14/12/2016 6:48 am Mitul Paniker Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu sighed in relief after the Hyderabad High Court dismissed a complaint filed by YSR Congress lawmakers seeking investigation into his alleged role in the cash-for-vote case
Karunanidhi discharged from hospital, advised rest 14/12/2016 6:48 am Mitul Paniker DMK chief M Karunanidhi was discharged from a private hospital in Chennai after a week-long treatment for nutritional and hydration support.
Tamil legend Cho passes away at 82 14/12/2016 6:48 am Mitul Paniker Comedian, actor, political satirist and editor Cho Ramaswamy died a day after viewing the burial of friend J Jayalalithaa on television
નોટબંધીનો એક મહિનોઃ ભારતમાં ક્યાં શું થયું? 14/12/2016 5:25 am Mukesh Patel ભારતમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ રદ થયાને બરાબર એક મહિનો થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બરની રાત્રે ૮ વાગ્યે આ ઐતિહાસિક જાહેરાત કરી હતી. આની સાથોસાથ જ તેમણે લોકોને સાબદા કરતા કહ્યું હતું કે આ નોટબંધીને કારણે દેશની પ્રજાને ૫૦ દિવસ મુશ્કેલી થશે. દેશમાં છેલ્લા ૭૦ વર્ષથી ફેલાયેલી કાળા નાણાંની બદીનો ધરમૂળથી સફાયો કરવા માટે તેમણે ૫૦ દિવસનો સમય માગ્યો હતો. ૯ અને ૧૦ ડિસેમ્બરે દેશભરમાં એટીએમ બંધ રાખવામાં આવ્યા હતા. ૧૦ નવેમ્બરથી બેંકોની બહાર તો ૧૧ નવેમ્બરથી એટીએમની બહાર લાંબી કતારો લાગી હતી. વડા પ્રધાનની જાહેરાતને જાહેરાતને એક મહિનો થયો છે ત્યારે ૩૦ દિવસમાં ક્યાં કેવી રીતે પરિસ્થિતિ બદલાઈ છે તેના પર એક નજર...