Advanced search


PK Lahiri

PK Lahiri

નામ મનમોહન, ચહેરો મોદી જેવોઃ વ

નામ મનમોહન, પણ ચહેરો અદ્દલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવો ધરાવતા દિલ્હીના ઉદ્યોગપતિ મનમોહન કે. જૈને વાઈબ્રન્ટ સમિટમાં રૂ. ૫૦૦ કરોડનો સમજૂતી કરાર કર્યો છે. મહાત્મા મંદિરમાં મોદીના હમશકલ જૈનને કોલેજીયન યુવાનો વડા પ્રધાન મોદીના ભાઈ સમજીને ‘સેલ્ફી’ લેવા પડાપડી કરતા હોવાથી દિલ્હીના આ ઉદ્યોગપતિ સેમિનાર હોલની બહાર ઉભી કરેલી ફોફી શોપમાં જઇને બેસી રહ્યા હતા.

for atit thi aaj_venki

for atit thi aaj_venki

Demonetisation-1

Demonetisation-1

harin-pathak-bank

harin-pathak-bank

Demonetisation

Demonetisation

માત્ર NRIને જૂન સુધી નોટ્સ બદલવા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિમોનિટાઈઝેશન પગલાથી માત્ર ભારતવાસીઓ જ નહિ, બિનનિવાસી ભારતીયો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. ભારતની મુલાકાત લીધા પછી પ્રતિબંધિત ચલણી નોટો ધરાવતા પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (PIO) અને ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (OCI)ને નોટોના એક્સચેન્જ બાબતે ઘોર નિરાશા સાંપડી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ચલણમાંથી રદ કરવામાં આવેલી રૂ.૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ્સ જમા કરાવવા બિનનિવાસી ભારતીયોને જૂન ૨૦૧૭ સુધી ગ્રેસ પિરિયડ અપાયો છે તે માત્ર ભારતીય નાગરિકોને જ મળવાપાત્ર છે.

બ્રેક્ઝિટથી યુકે કરતાં ઈયુને

બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ સાંસદો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રેક્ઝિટને લીધે યુકે કરતાં ઈયુને વધારે ગુમાવવાનું થશે અને ઈયુની આર્થિક સ્થિરતાને વધુ જોખમ છે. બ્રિટનને તેના નાણાકીય સેવા ક્ષેત્રની મજબૂતીને લીધે ઓછું જોખમ છે. યુકેનું અર્થતંત્ર તમામ નિરાશાજનક અંદાજોને વટાવીને અપેક્ષા કરતાં વધુ ઝડપે વિકાસ કરશે. ઈયુ રેફરન્ડમ અગાઉ લીવ વોટના પરિણામો વિશે અપાયેલી સંખ્યાબંધ ગંભીર ચેતવણીઓેને લીધે બ્રેક્ઝિટ અર્થતંત્ર માટે સ્થાનિક ધોરણે સૌથી મોટું જોખમ હવે રહ્યું નથી.