UK gears up for the Election storm 28/04/2015 1:33 pm Rupanjana Dutta The upcoming general election on 7 May, is perhaps the most exciting and precarious one that Britain has witnessed in the last 30 years. As the country's economic recovery slows far more sharply than expected in the first quarter, the parties gear up to win the ethnic voters, launching respective BAME manifestos. It goes without saying that this one week leading up to the general election remains to be the most crucial for many MPs, including that of David Cameron and Ed Miliband.See our coverage on General Election 2015 from page 12-17
આવ્યો આવ્યો રે આનંદ મેળો... મારા ગામનો.... 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા તા. ૬ અને ૭ જૂનના રોજ હેરો લેઝર સેન્ટરમા 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન 28/04/2015 2:13 pm Kamal Rao બ્રિટનમાં વ્યાપક ફેલાવો ધરાવતા આપ સૌના લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે અબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય એવા પાંચમા 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસના આ ભવ્ય અને મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'માં ઘરે રહીને કે પછી દુકાન દ્વારા સાડી-જવેલરી, શણગાર, મહેંદી અથવા ચટપટા નાસ્તા કે ઘર સજાવટની વસ્તુઅોનો બીઝનેસ કરતા ભાઇબહેનો માટે વેપારની વિશિષ્ઠ તક મળશે. આટલું જ નહિં આ 'આનંદ મેળા'માં સ્ટોલ કરીને વધારાની કમાણીની સાથે વેપારની જાહેરાત કરવાની શ્રેષ્ઠ તક મળશે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦ જેટલા લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.
આવ્યો આવ્યો રે આનંદ મેળો... મારા ગામનો.... 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા તા. ૬ અને ૭ જૂનના રોજ હેરો લેઝર સેન્ટરમા 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન 28/04/2015 2:13 pm Kamal Rao બ્રિટનમાં વ્યાપક ફેલાવો ધરાવતા આપ સૌના લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે અબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય એવા પાંચમા 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસના આ ભવ્ય અને મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'માં ઘરે રહીને કે પછી દુકાન દ્વારા સાડી-જવેલરી, શણગાર, મહેંદી અથવા ચટપટા નાસ્તા કે ઘર સજાવટની વસ્તુઅોનો બીઝનેસ કરતા ભાઇબહેનો માટે વેપારની વિશિષ્ઠ તક મળશે. આટલું જ નહિં આ 'આનંદ મેળા'માં સ્ટોલ કરીને વધારાની કમાણીની સાથે વેપારની જાહેરાત કરવાની શ્રેષ્ઠ તક મળશે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦ જેટલા લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.
સરદાર-સ્મૃતિના પડછાયે વનવાસીઓની વચ્ચેનું ગુજરાત 05/05/2015 6:41 am Nilesh Parmar મે મહિનાની શરૂઆતમાં જ ‘ગુજરાતનો જય!’ અને ‘સમર્થ સરદાર’ની સ્મૃતિનો એકસાથે યોગાનુયોગ થઈ ગયો, તે પણ ગાંધીનગર-અમદાવાદથી દૂ...ર, આપણા વનવાસી મુલકમાં!