ભૂકંપના કવરેજ માટે ગયેલા સીએનએનના પત્રકારે બ્રેઈન સર્જરી કરી 01/05/2015 7:46 am Nilesh Parmar મુંબઇ, કાઠમાંડુઃ નેપાળમાં ૨૫ એપ્રિલે આવેલા વિનાશક ભૂકંપ બાદ ત્યાંના રિપોર્ટીંગ માટે ગયેલી સીએનએનના પત્રકાર સંજય ગુપ્તાએ એક બાળકીના માથાનું ઓપરેશન કરીને દુનિયા સામે એક નવી મિશાલ રજૂ કરી છે. વ્યવસાયે ન્યૂરો સર્જન સંજય ગુપ્તા જ્યારે સમાચાર કવરેજ માટે નેપાળ પહોંચ્યા ત્યારે જોયું કે હોસ્પિટલમાં ભારે ભીડ અને ડોક્ટરોની અછત છે. અહીં તેમણે ૧૫ વર્ષની બાળકી સંધ્યા ચાલીસેને પણ નિહાળી.
India to register highest steel consumption growth: WSA 06/05/2015 6:05 am K.K. Joseph India’s steel consumption growth is likely to be the highest both in current year and the next at 6.2% and 7.3%, respectively, while all other major consuming countries such as China, the US, Japan and Korea are expected to witness a sharp decline, World Steel Association (WSA) says in its first short range outlook for 2015.
સોહરાબ કેસમાં અભય ચૂડાસમા નિર્દોષ છૂટ્યાઃ 01/05/2015 8:13 am Viren Vyas સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં મુંબઈની સેસન્સ કોર્ટે આઈપીએસ અધિકારી અભય ચૂડાસમાને ક્લીન ચિટ આપી છે.
Jaitley gives foreign investors some concession on MAT 06/05/2015 6:05 am K.K. Joseph The government of India provided some relief to overseas investors on the contentious issue of minimum alternate tax (MAT).
મદદમાં વિલંબથી નેપાળમાં નારાજ લોકો રસ્તા પર ઉતર્યા 01/05/2015 8:19 am Nilesh Parmar કાઠમાંડુઃ ભૂકંપના પાંચમા દિવસે નેપાળી પ્રજાજનો લાઇનમાં ઊભા છે. એરપોર્ટથી લઇને બસ સ્ટેશનો સુધી હજારો લોકો લાઇનમાં લાગ્યા છે. ૨૯ એપ્રિલે રાજધાનીમાં કેટલાક એટીએમ અને દુકાન ખૂલ્યા તો ત્યાં પણ લાઇન લાગી ગઇ. લોકો પૈસા કાઢીને જેમ બને તેમ જલદી કાઠમાંડુની બહાર જવા માગતા હતા.
બૈજિંગમાં વિશ્વની સૌથી મોટી બૌદ્ધ એકેડમી 06/05/2015 6:10 am Vikram Nayak બૈજિંગઃ ચીનના લારુન્ગ ગાર વેલી ટાઉનમાં બૌદ્ધ ધર્મની સૌથી મોટી વિદ્યાપીઠ આવેલી છે, જ્યાં લગભગ ૪૦ હજાર બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ રહે છે. અન્ય શહેરો અને ગામોથી સાવ જ દૂર આવેલા આ ટાઉનમાં સાધુ-સાધ્વી તેમની ઉંમર અનુસાર અલગ અલગ રખાય છે.
ભૂકંપમાં નેપાળનું અર્થતંત્ર પણ તૂટ્યુંઃ આશરે ૨૦ ખર્વ રૂપિયાનું નુકસાન 01/05/2015 8:21 am Nilesh Parmar કાઠમાંડુઃ ૨૫ એપ્રિલના વિનાશક ભૂકંપે નેપાળની ઇમારતોને જમીનદોસ્ત કરી નાખવાની સાથોસાથ અહીંના અર્થતંત્રને સંપૂર્ણપણે તોડી પાડ્યું છે. ભૂકંપે વેરેલા વિનાશથી નેપાળને આશરે ૨૦ ખર્વ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. નિષ્ણાતો એવું માને છે કે આપત્તિમાંથી બહાર આવવામાં એક દાયકાથી પણ વધુનો સમય લાગી શકે છે.