Advanced search


More than 2,000 people were evacuated from buildings in central London on April 1st, as toxic smoke filled the streets after an electrical fault triggered a massive underground fire near the Indian High Commission here as well as the London School of Economics (LSE).

જે દેશમાં મા દુર્ગાની પૂજા અને લાખો હવન થાય છે ત્યાં હવે છાશવારે સ્ત્રીઓના બળાત્કાર વધી જવાથી ભારતની ભૂમિ કરુણામય બનતી જાય છે. બાળાઓ, સ્ત્રીઓ, વૃદ્ધો કોઈ ક્યાંય સુરક્ષિત નથી. થોડા દિવસ પહેલાં નાગાલેન્ડમાં છોકરી પર કહેવાતો બળાત્કાર કરનારને જેલમાંથી કાઢીને હજારો લોકોએ હંગામો કરી મારી નાંખ્યો. કારણ દિલ્હીમાં નિર્ભયા પર બળાત્કાર અને હત્યા કરાયા બાદ આરોપીઅોેને ફાંસીની સજાને બદલે જેલ મળી.

જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટેની કવાયત ચાલે ત્યારે જ આતંકવાદીઓએ ફરીથી પંથકને નિશાન બનાવ્યો છે અને ત્રણ કલાકમાં ત્રણ સુનિયોજિત હુમલામાં ત્રણ પોલીસકર્મીને ઠાર માર્યા છે.