કરાચી હુમલામાં સિદ્ધપુર પંથકના લોકોની ઓળખ થઇ 15/05/2015 7:53 am Viren Vyas મૂળ સિદ્ધપુર પંથકના અને ભારત-પાકિસ્તાનના ભાગલા પછી કરાચીમાં સ્થાયી થયેલા આગાખાની ઈસ્માઈલી શિયા જમાત સંપ્રદાયના ૪૭ લોકોના તહરીક એ તાલિબાની આતંકવાદીઓએ કરેલા હુમલામાં મોત થયા હતા.
ગુજરાતીના નામે અનોખો વિશ્વવિક્રમ 15/05/2015 8:09 am Viren Vyas વિશ્વમાં કોઇપણ સામાન્ય માનવીના હાથપગમાં કુલ ૨૦ આંગળી-અંગૂઠા હોય છે. પરંતુ ગુજરાતમાં એક એવા વ્યક્તિ છે જે કુલ ૨૮ આંગળી-અંગુઠા ધરાવે છે.
ચીન પ્રવાસની સાથે સાથે... 20/05/2015 6:10 am Mukesh Patel ‘ગુજરાત જેવો ચમત્કાર...’મોદી અને જિનપિંગ વચ્ચેની શિખર મંત્રણા બાદ એસ. જયશંકરે પત્રકારોને જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે વડા પ્રધાન મોદીને પૂછયું હતું કે, તેમનાં નેતૃત્વમાં ગુજરાતમાં (વિકાસનો) ચમત્કાર કેવી રીતે થયો અને હવે તેઓ રાષ્ટ્રીયસ્તરે આ ચમત્કારનું પુનરાવર્તન કેવી રીતે કરી રહ્યા છે?
હીરો ખરીદતાં ચળકાટ નહીં, ક્વોલિટી જૂઓ 15/05/2015 8:26 am Nilesh Parmar એક સમયે રાજા-રજવાડાંઓ અને માલેતુજારોના પરિવારો પૂરતો સીમિત હીરો હવે ઘર-ઘરમાં પહોંચી રહ્યો છે. ધનાઢયોની સાથે સાથે હવે ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોમાં પણ હીરાના આભૂષણો ખરીદવાનું ચલણ વધી રહ્યું છે.
Modi govt enjoys high approval ratings in first year 20/05/2015 6:13 am K.K. Joseph The Narendra Modi government which will be completing one year in office on 26th May continues to enjoy fairly high approval ratings in India’s largest cities, even though it's not as high as it was five months back.
માત્ર ત્રણ વર્ષની વયે 23 ટકા બ્રિટિશ બાળકો સ્થૂળતાનો શિકાર 15/05/2015 8:28 am Achyut Sanghavi લંડનઃ યુકે મેદસ્વીતા ટાઈમ બોમ્બનો સામનો કરી રહ્યું છે તેવી ચેતવણીઓ મધ્યે વિશ્વ આરોગ્ય સંસ્થાના એનાલીસિસ રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૩ ટકા બ્રિટિશ બાળકો ત્રણ વર્ષની વય સુધીમાં સ્થૂળ અથવા ઓવરવેઈટ બની જાય છે. આ સમગ્ર યુરોપમાં બીજા ક્રમનો આંક છે. ૨૭ ટકા આઈરિશ બાળકો આટલી વયે મેદસ્વી બને છે. બીજી તરફ, બહુમતી બ્રિટિશ પુખ્ત લોકો ૧૫ વર્ષમાં વધુપડતું વજન ધરાવતાં થઈ જશે. મેદસ્વીતાની ભરતીને અટકાવવા પગલાં લેવાં નિષ્ણાતોએ સરકારને સલાહ આપી છે. અત્યારે તો સરકારે આહારમાં ખાંડ અને ચરબીનું પ્રમાણ ઘટાડવાની જવાબદારી ફૂડ અને ડ્રિન્ક્સ ઉત્પાદકોના માથે નાખી છે.
Comments from MPs, peers and leaders of community organisations 20/05/2015 6:13 am K.K. Joseph I went to India in April. The feeling there is that things are changing slightly for example, you can find people in their offices on time
Come and make the lively Anand Mela more memorable 15/05/2015 11:21 am Reshma Trilochun The joyous Anand Mela has been taking place for the past five years and once again, it now returns as an extravagant 2-day occasion on 6th and 7th June 2015, at Harrow Leisure Centre. Anand Mela attracts around 5000 visitors and is scouted as the best choice for a family day out.