દાદીમાનું વૈદુંઃ અંગ જકડાઇ જવું

દાદીમાનું વૈદુંઃ અંગ જકડાઇ જવ

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• અંગ જકડાઈ ગયું હોય તો, રાઈની પોટીસ લગાડવાથી ફાયદો થાય છે.
• પગના ગોટલા ચઢી જાય તો, હુંફાળા કોપરેલ તેલથી માલિસ કરવાથી આરામ થાય છે.
• સરસિયાના તેલમાં કપૂર મેળવીને માલિસ કરવાથી દુખતા સાંધા, ગરદન જકડાઈ જવી તથા સંધિવાના દર્દમાં આરામ થાય છે.
• તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખીને સહેજ ગરમ કરીને માલિસ કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, શરીરનું જકડાઈ જવું, લકવો વગેરે રાહત થાય છે.
• ધતુરાના પાનાનો ૮૦૦ ગ્રામ રસ કાઢી, તેમાં ૧૦ ગ્રામ હળદર અને ૨૫૦ ગ્રામ સરસિયું તેલ નાખી, ગરમ કરી, રસ બાળી, માત્ર તેલ બાકી રાખો. આ તેલનું માલિસ કરવાથી શરીરનાં જકડાઈ ગયેલાં અંગો છૂટાં પડીને તકલીફ મટે છે.

દાદીમાનું વૈદુંઃ અંગ જકડાઇ જવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.