દાદીમાનું વૈદુંઃ આધાશીશી

દાદીમાનું વૈદુંઃ આધાશીશી...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો આધાશીશીની સમસ્યા અંગે

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો આધાશીશીની સમસ્યા અંગે

• એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી, ઉકાળીને પીવાથી તેનો નાસ લેવાથી માથાનો દુખાવો મટે છે.

• ઠંડા દૂધમાં સૂંઠ ઘસીને, તે દૂધના ૩-૪ ટીપાં નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.

• અર્ધો ચમચો લીંબુંંનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુખાવો મટે છે.

• માથું દુખતું હોય તો તુલસીના પાન અને અગરબતી વાટીને માથે ચોપડવાથી તરત જ માથું ઉતરે છે.

• નાળિયેરનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.

• લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુખાવો મટે છે.

• લવિંગ અને તમાકુંનું પાન વાટીને માથા ઉપર લેપ કરવાથી આધાશીશીનું દર્દ માઇગ્રેન મટે છે.

• નવશેકા પાણીમાં મીઠું નાખી બંને પગ પાણીમાં રાખવાથી ૧૫ મિનિટમાં માથાનો દુખાવો મટે છે.

દાદીમાનું વૈદુંઃ આધાશીશી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.