દાદીમાનું વૈદુંઃ આધાશીશી - માથાનો દુઃખાવો

દાદીમાનું વૈદુંઃ આધાશીશી - માથ...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• આદુંનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં ટીપાં નાંખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
• લસણની કળીઓને પીસીને કાનપટ્ટી પર લેપ કરવાની આધાશીશી મટે છે.
• હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપાં નાંખવાથી આધાશીશી મટે છે.
• સૂંઠને પાણીમાં ઘસી તેનો ઘસારો કપાળે લગાડવાથી આધીશીશી મટે છે.
• દૂધમાં ઘી મેળવી, પીવાથી આધાશીશી મટે છે.
• સૂર્યોદય થતાં પહેલાં ગરમાગરમ, તાજી, ચોખ્ખા ઘીની જલેબી ખાવાથી આધાશીશી મટે છે.
• માથું દુઃખતું હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઊતરે છે.
• આમળાનું ચૂર્ણ સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથું દુઃખતું હોય તો ઉતરે છે.

દાદીમાનું વૈદુંઃ આધાશીશી - માથ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.