દાદીમાનું વૈદુંઃ ઉધરસ - ખાંસી

દાદીમાનું વૈદુંઃ ઉધરસ - ખાંસી...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.

• કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે.

• લીંબુના રસમાં તેનાથી ચાર ગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે. • લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.

• મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.

• એક ચમચી મધ અને બે ચમચી આદુંનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે.

• દ્રાક્ષ અને સાકર મોમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.

• લસણની કળીઓને કચરી, પોટલી બનાવી, તેની વાસ લેવાથી કાળી ઉધરસ (હુપિંગ) કફ મટે છે.

દાદીમાનું વૈદુંઃ ઉધરસ - ખાંસી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.