દાદીમાનું વૈદુંઃ એસિડિટી

દાદીમાનું વૈદુંઃ એસિડિટી...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• સફેદ કાંદાના રસમાં સાકર નાંખીને પીવાથી એસિડિટી મટે છે.

• પાઇનેપલના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે.

• સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.

• આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને અર્ધી ચમચી મધ ભેગું કરીને ખાવાથી એસિડિટી મટે છે.

• એલચી, સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસિડિટી મટે છે.

• દ્રાક્ષ અને બાળહરડે સરખે ભાગે લઈ, એટલી જ સાકર મેળવી, તેની નાની ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી મટે છે.

• કોળાના રસમાં સાકર નાંખીને પીવાથી એસિડિટી મટે છે.

• ગંઠોડા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.

• સૂંઠ, ખડી સાકર અને આમળાંનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.

• અર્ધા લીટર પાણીમાં એક લીંબુનો રસ નાંખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરના જમવાના અર્ધા કલાક પહેલાં પીવાથી એસિડિટી મટે છે.

દાદીમાનું વૈદુંઃ એસિડિટી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.