દાદીમાનું વૈદુંઃ કફ

દાદીમાનું વૈદુંઃ કફ...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• કાંદાનો ઉકાળો પીવાથી કફમાં રાહત અનુભવાય છે.
• અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફમાં ઘટાડો લાગે છે.
• દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી પીવાથી કફ ઓછો થતો હોય તેમ લાગે છે.
• તુલસીનો રસ ૩ ગ્રામ, આદુંનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ ઘટે તેવી શક્યતા રહે છે.
• એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફમાં ઘટાડો નોંધાય છે.

દાદીમાનું વૈદુંઃ કફ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.