દાદીમાનું વૈદુંઃ કમરનો દુઃખાવો

દાદીમાનું વૈદુંઃ કમરનો દુઃખા

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• અજમો અને ગોળ સરખેભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુઃખાવો મટે છે.
• સૂંઠ અને ગોખરું સરખેભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુઃખાવો મટે છે.
• સૂંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુઃખાવો મટે છે.
• ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી, તેમાં અર્ધો તોલો મેથી નાંખી પીવાથી કમરનો દુઃખાવો મટે છે.
• સૂંઠ, લસણ, અજમો અને રાઈ નાંખીને તેલ ગરમ કરીને તેની માલિશ કરવાથી કમરનો દુઃખાવો તેમજ દુઃખતા સાંધામાં આરામ થાય છે.
• સૂંઠ અને હિંગ નાંખીને તેલ ગરમ કરી તેની માલિશ કરવાથી કમરનો દુઃખાવો તથા શરીર જકડાઈ ગયું હોય તો તે મટે છે. સાંધાનો દુઃખાવો પણ મટે છે.

દાદીમાનું વૈદુંઃ કમરનો દુઃખા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.