દાદીમાનું વૈદુંઃ કમળો

દાદીમાનું વૈદુંઃ કમળો...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર

• મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.
• મધમાં પાકાં કેળાં ખાવાથી કમળો મટે છે.
• આદુંનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
• સૂંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
• સફેદ કાંદા, ગોળ અને થોડી હળદર મેળવીને સવાર-સાંજ ખાવાથી કમળો મટે છે.
• હળદરનું ચૂર્ણ એક તોલો ચાર તોલા જેટલા દહીંમાં લેવાથી કમળો મટે છે.
• હળદરનું ચૂર્ણ તાજી છાશમાં નાંખીને સવાર-સાંજ પીવાથી કમળો અઠવાડિયામાં મટે છે.
• શેરડીને રાત્રે ઝાકળમાં રાખીને સવારે તેને ચૂસીને ખાવાથી કમળો મટે છે.
• લીંબુની ચીરી ઉપર સોડા-બાય-કાર્બ નાંખીને સવારના પહોરમાં ચૂસવાથી કમળો મટે છે.
• ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિ દૂર થાય છે.

દાદીમાનું વૈદુંઃ કમળો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.