દાદીમાનું વૈદુંઃ કરમ

દાદીમાનું વૈદુંઃ કરમ...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કરમની સમસ્યા અંગે.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કરમની સમસ્યા અંગે.

• થોડા ગરમ પાણીમાં સોપારીનો ભૂકો દિવસમાં ત્રણ-ચાર વાર લેવાથી કરમ થયા હોય તો રાહત અનુભવાય છે.
• તુલસીનાં પાનનો રસ પીવાથી કરમના દુઃખાવામાં ઘટાડો લાગે છે.
• ફૂદીનાનો રસ પીવાથી કરમ ઘટાડો લાગે છે.
• રોજ લસણ ખાવાથી કરમ ઘટે છે.
• સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાંથી લેવાથી કરમ ઘટે છે.
• કાંદાનો રસ પીવાથી કરમ થયા હોય તો તેમાં રાહત થાય છે.

દાદીમાનું વૈદુંઃ કરમ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.