દાદીમાનું વૈદુંઃ કાનની પીડા

દાદીમાનું વૈદુંઃ કાનની પીડા...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આજે જાણો કાનની પીડા વિશે. 

• તેલમાં લસણની કળી કકડાવીને એ તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનના સણકા અને કાનની રસી મટે છે.
•  આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે.
• મધનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.
• તલના તેલમાં હિંગ નાંખી ઉકાળી તે તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી દુઃખાવો મટે છે.
• તુલસીનાં રસનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો અને સણકા મટે છે અને પરુ નીકળતું હોય તો તે બંધ થાય છે.
• કાંદાનો રસ અને મધ મેળવી તેના ટીપાં નાંખવાથી સણકા મટે છે અને પરુ થયું હોય તો તે પણ મટે છે.

દાદીમાનું વૈદુંઃ કાનની પીડા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.