દાદીમાનું વૈદુંઃ ખરજવું, ખસ

દાદીમાનું વૈદુંઃ ખરજવું, ખસ...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ખરજવું - ખસની સમસ્યા વિશે.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ખરજવું - ખસની સમસ્યા વિશે.

• ગાજર વાટીને તેમાં થોડું મીઠું નાંખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવામાં રાહત થાય છે.

• ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળીને તેની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવામાં આરામ થાય છે.

• કળી ચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવામાં રુઝ આવે છે.

• તાંદળિયાની ભાજીના રસમાં સાકર મેળવી પીવાથી ખસમાં રાહત મળે છે.

• પપૈયાનું દૂધ અને ટંકણખારને ઊકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખસમાં થતી બળતરા ઘટે છે.

દાદીમાનું વૈદુંઃ ખરજવું, ખસ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.