દાદીમાનું વૈદુંઃ ખીલ

દાદીમાનું વૈદુંઃ ખીલ...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ખીલની સમસ્યા વિશે.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ખીલની સમસ્યા વિશે.

• મૂળાનાં પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટવાની શક્યતા રહે છે.
• જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલમાં રાહત અનુભવાય છે.
• દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલની બળતરા ઓછી લાગે છે.
• જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલનું પ્રમાણ ઘટવાની શક્યતાઓ વધે છે.
• નારંગીની છાલ ઘસવાથી ખીલની બળતરા ઘટે છે.
• લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મોં ધોવાથી ખીલમાં રાહત લાગે છે.
• છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા, મોં પરથી કાળાશ ઘટતી હોય તેવું લાગે છે.
• રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોઈ, ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોં પર લગાવીને સવારે સાબુથી મોં ધોવાથી ખીલમાં ઘટાડો લાગે છે.

દાદીમાનું વૈદુંઃ ખીલ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.