દાદીમાનું વૈદુંઃ ગળાની તકલીફ

દાદીમાનું વૈદુંઃ ગળાની તકલીફ...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... ગળાની તકલીફ હોય તો આટલું કરી શકો.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... ગળાની તકલીફ હોય તો આટલું કરી શકો.

• ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી રાહત થાય છે.
• પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવિંગ રાખવાથી બળતરા ઓછી લાગે છે.
• મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોની ચાંદી અને ગળાની બળતરામાં ફરક લાગે છે.
• ટંકણખારને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી ઘટે છે.
• બાવળની છાલ ઉકાળી કોગળા કરવાથી મોંની ચાંદી ઓછી થાય છે.
• ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી રાહત અનુભવાય છે. 

દાદીમાનું વૈદુંઃ ગળાની તકલીફ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.