દાદીમાનું વૈદુંઃ જીવજંતુના ડંખ

દાદીમાનું વૈદુંઃ જીવજંતુના ડ

જીવજંતુના ડંખના ઉપચાર માટે આ હાથવગા ઉપાય અજમાવી જૂઓ

• મધમાખીના ડંખ ઉપર સુવા અને સિંધવ-મીઠું પાણી સાથે વાટીને ચોપડવાથી પીડામાં રાહત થાય છે. • મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે • મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે • મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે • ભમરીના ડંખ ઉપર કાંદાનો તાજો રસ ચોપડવાથી પીડા મટે છે • કાનખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઊતરી જાય છે • કાનખજૂરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.

દાદીમાનું વૈદુંઃ જીવજંતુના ડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.