દાદીમાનું વૈદુંઃ ઝાડા-મરડો

દાદીમાનું વૈદુંઃ ઝાડા-મરડો...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• ગાજરનો રસ પીવાથી ઝાડા બંધ થાય છે.

• ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય છે.

• ખજૂરના ઠળિયામાંથી રાખ કરી, ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા બંધ થાય છે.

• એલચીનાં છોડાંની રાખ મધમાં ચાટવાથી ઝાડા બંધ થાય છે.

• સહેજ ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડા અને મરડો મટે છે.

• તુલસીના પાંચ પાન અને સંચળ બે ગ્રામ, ૫૦ ગ્રામ દહીંમાં મેળવીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.

• માખણ, મધ અને ખડી સાકર મેળવીને ખાવાથી મરડો મટે છે.

• કેરીની ગોટલી છાશ અથવા ચોખાના ઓસામણમાં વાટીને લેવાથી મરડો મટે છે.

• મરીનું ચૂર્ણ છાશમાં લેવાથી મરડો મટે છે.

• કેરીની ગોટલી છાશ અથવા તો ચોખાના ઓસામણમાં વાટીને લેવાથી મરડો મટે છે.

દાદીમાનું વૈદુંઃ ઝાડા-મરડો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.