દાદીમાનું વૈદુંઃ દાઝ્યા ઉપર...

દાદીમાનું વૈદુંઃ દાઝ્યા ઉપર......

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો દાઝી જવાથી થયેલી ઇજાની સારવાર વિશે.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો દાઝી જવાથી થયેલી ઇજાની સારવાર વિશે.

• દાઝેલા ઘા ઉપર કકડાવેલું તેલ ચોપડવાથી ફાયદો થાય છે.
• દાઝેલા ઘા ઉપર તરત જ કોપરેલ અથવા બટાકું કાપી ઘસવાથી ફોલ્લામાં રાહત થાય છે.
• દાઝેલા પર તાંદળજાનો રસ ચોપડવાથી આરામ થાય છે.
• દાઝેલા પર મહેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.
• દાઝ્યા ઉપર ખૂબ પાકાં કેળાંને બરાબર મસળી, ચોંટાડી પાટો બાંધવાથી તરત જ રાહત થાય છે.
• દાઝેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને ચોપડવાથી બળતરા મટે છે, ફોલ્લા અને જખમ ઝડપથી રુઝાઈ જાય છે.
• ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી આરામ થાય છે.
• દાઝેલા પર ઈંડાની સફેદી લગાડવાથી ડાઘ રહેતો નથી.

દાદીમાનું વૈદુંઃ દાઝ્યા ઉપર......
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.