દાદીમાનું વૈદુંઃ નશો ઉતારવો

દાદીમાનું વૈદુંઃ નશો ઉતારવો...

શારીરિક - માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો નશો ઉતારવા અંગે.

શારીરિક - માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો નશો ઉતારવા અંગે.

• બે-ચાર જમરૂખ ખાવાથી ભાંગનો નશો ઊતરે છે.
•  આમલીને પાણીમાં પલાળી, મસળી ગાળીને પીવાથી ભાંગનો નશો ઉતરે છે.
• છાશ પીવાથી ભાંગનો નશો ઉતરે છે.
• કાનમાં સરસિયાનાં તેલનાં ટીપાં નાંખવાથી ભાંગનો નશો ઉતરે છે.
• સિંધાલૂણ અને સૂંઠ વાટીને તેમાં લીંબુનો રસ મેળવી ચાટવાથી ભાંગનો નશો ઉતરે છે.
• ખજૂરને પાણીમાં પલાળી મસળીને પીવાથી દારૂનો નશો ઉતરે છે.
• કાકડી ખાવાથી અથવા કાકડી અને કાંદાનો રસ પીવાથી દારૂનો નશો ઊતરે છે.
• મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતરે છે.
• એક ચમચી ફટકડી પાણીમાં ઓગાળી પીવાથી દારૂ પીને લથડિયાં ખાતાં અને બેભાન થયેલા ભાનમાં આવી શકે છે અને નશો ઉતરી શકે છે.

દાદીમાનું વૈદુંઃ નશો ઉતારવો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.