દાદીમાનું વૈદુંઃ શરદી

દાદીમાનું વૈદુંઃ શરદી...

સામાન્ય બીમારીના ઘરગથ્થુ ઉપચાર...

• ગરમ રેતીનો શેક કરવાની શરદી મટે છે.

• ગરમાગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.

• સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

• નાગરવેલનાં બે-ચાર પાન એકદમ ચાવીને ખાવાથી શરદી મટે છે.

• રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.

• આદુંનો રસ અને મધ એક એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.

• રાઈને વાટી મધમાં મેળવીને ખાવાથી શરદી મટે છે.

• ફૂદીનો અને આદુંનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

• અજમાને વાટી તેની પોટલી બનાવીને સૂંઘવાથી શરદી મટે છે.

• ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાંખીને પીવાથી શરદી મટે છે.

• મરી, તજ અને આદુંનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

• લીંબુના રસમાં આદુંનું કચુંબર અને સિંધવ નાંખીને પીવાથી શરદી મટે છે.

દાદીમાનું વૈદુંઃ શરદી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.