પાનધ્રો પાઇપલાઇન રૂ. ૮૦ કરોડના ખર્ચે બિછાવાશે

કચ્છમાં પાણીની સમસ્યા નિવારવા રૂ. ૮૦ કરોડના ખર્ચે ખીરસરા-દયાપર-પાનધ્રો પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ દ્વારા ઓનલાઇન થશે. 

દયાપરઃ કચ્છમાં પાણીની સમસ્યા નિવારવા રૂ. ૮૦ કરોડના ખર્ચે ખીરસરા-દયાપર-પાનધ્રો પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ દ્વારા ઓનલાઇન થશે. લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ આયોજિત સમૂહલગ્નોત્સવની રજત જયંતી મહોત્સવ તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો ૧૭થી ૨૧ એપ્રિલ દરમિયાન દયાપર ખાતે યોજાશે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ૧૮ એપ્રિલે ઉપસ્થિત રહેશે.

પાનધ્રો પાઇપલાઇન રૂ. ૮૦ કરોડના ખર્ચે બિછાવાશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.