અમદાવાદમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

અમદાવાદમાં વિરાટ હિન્દુ સંમે

અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં આશાપુરી વસ્તી હિન્દુ સંમેલન સમિતિ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. 

અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં આશાપુરી વસ્તી હિન્દુ સંમેલન સમિતિ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના હરિવલ્લભદાસજી સ્વામી અને પ્રેમવત્સલદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં ભાઈબહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા કાન્તીભાઈ પટેલ, અશ્વિનભાઈ દેસાઈ, જગદીશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. 

અમદાવાદમાં વિરાટ હિન્દુ સંમે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.