કાલુપુર મંદિરના ‘પર્વ’ની પૂર્ણાહૂતિ, છેલ્લા દિવસે હજારો ભક્ત ઊમટ્યા

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ૨૦૦ વર્ષની ઉજવણીના પર્વની 5 માર્ચે પૂર્ણાહૂતિ થઇ હતી. છેલ્લાં દિવસે દર્શન માટે મંદિરમાં હજારો ભક્તોની ભીડ જામી હતી. પૂર્ણાહૂતિ નિમિત્તે મંદિરમાં ભવ્ય અન્નફૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાત દિવસ સુધી અડાલજ ખાતે ચાલેલા ‘પર્વ’માં દેશ વિદેશના મળીને આશરે 7 લાખથી વધુ હરિભક્તો ઉમટ્યા હતા.
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ૨૦૦ વર્ષની ઉજવણીના પર્વની 5 માર્ચે પૂર્ણાહૂતિ થઇ હતી. છેલ્લાં દિવસે દર્શન માટે મંદિરમાં હજારો ભક્તોની ભીડ જામી હતી. પૂર્ણાહૂતિ નિમિત્તે મંદિરમાં ભવ્ય અન્નફૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાત દિવસ સુધી અડાલજ ખાતે ચાલેલા ‘પર્વ’માં દેશ વિદેશના મળીને આશરે 7 લાખથી વધુ હરિભક્તો ઉમટ્યા હતા.
