કુમકુમ મંદિર દ્રારા હોળી અને ફૂલદોલોત્સવની ઉજવણી

કુમકુમ મંદિર દ્રારા હોળી અને ફ...

શ્રી સ્વામીનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ર૯ માર્ચને સોમવારે સવારે ૮ વાગે ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામીનારાયણ ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહંત આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામીનારાયણ ભગવાન ઉપર કેસુડાના જળથી છંટકાવ કરીને ભગવાનને ભીંજવી દીઘા હતા. કોરોના વાયરસની આપત્તિના કારણે આ ઉત્સવ ઓનલાઈન ઉજવવામાં આવ્યો હતો.

શ્રી સ્વામીનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ર૯ માર્ચને સોમવારે સવારે ૮ વાગે ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામીનારાયણ ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહંત આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામીનારાયણ ભગવાન ઉપર કેસુડાના જળથી છંટકાવ કરીને ભગવાનને ભીંજવી દીઘા હતા. કોરોના વાયરસની આપત્તિના કારણે આ ઉત્સવ ઓનલાઈન ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નંદપદવીના સંતો રચિત કીર્તનો ગાઈને ઔચ્છવ કરવામાં આવ્યો હતો.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સર્વે ઉત્સવોમાં રંગોત્સવનો ઉત્સવ એ સ્વામીનારાયણ સંપ્રદાયમાં શિરમોર રહયો છે. ભગવાન આ ‘કુલદોલોત્સવ' ખૂબ ધામધૂમથી ઉજવતા. આ ઉત્સવની સ્મૃતિમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા ર૦૦ વર્ષથી ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

કુમકુમ મંદિર દ્રારા હોળી અને ફ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.