કુમકુમ મંદિર દ્વારા સંત શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૫ મી જયંતીની ઉજવણી

કુમકુમ મંદિર દ્વારા સંત શ્રી અ...

શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કરવામાં આવી હતી. તેમાં શ્રી અબજીબાપાની ૨૫૫,૫૫૫ વાતોનું પઠન કરવામાં આવ્યું હતું . 

૨૭ મેને ગુરુવારે અમદાવાદના શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર દ્વારા શ્રી અબજીબાપાની વાતોની ૧૧૫ મી જયંતીની ઓનલાઈન ઉજવણી મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કરવામાં આવી હતી. તેમાં શ્રી અબજીબાપાની ૨૫૫,૫૫૫ વાતોનું પઠન કરવામાં આવ્યું હતું . સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે બાપાશ્રીની વાતો વાંચનારના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી અને જીવનપ્રાણ સ્વામીબાપા સમક્ષ વિવિધ પ્રકારના ફળો ગોઠવીને ફ્રુટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દેશ - વિદેશના સૌ સત્સંગીઓએ ઓનલાઈન સામૂહિક આરતીનો લાભ લીધો હતો.

કુમકુમ મંદિર દ્વારા સંત શ્રી અ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.