પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને આશીર્વચન પાઠવ્યા

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારીસ્વામીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મુલાકાત લઇને તેઓને આશીર્વચન, અભિનંદન પાઠવ્યા હતા. આ અભિવાદન દરમિયાન તેઓએ વિશ્વકલ્યાણની ભાવના વ્યક્ત કરવા સાથે ગુજરાતના સર્વાંગી ઉત્કર્ષ અંગે સૌને સતત પ્રયાસરત રહેવાનો સંદેશો પાઠવ્યો હતો તેમજ ગુજરાત અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓના કલ્યાણ અંગે ચર્ચા કરી હતી.
BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારીસ્વામીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મુલાકાત લઇને તેઓને આશીર્વચન, અભિનંદન પાઠવ્યા હતા. આ અભિવાદન દરમિયાન તેઓએ વિશ્વકલ્યાણની ભાવના વ્યક્ત કરવા સાથે ગુજરાતના સર્વાંગી ઉત્કર્ષ અંગે સૌને સતત પ્રયાસરત રહેવાનો સંદેશો પાઠવ્યો હતો તેમજ ગુજરાત અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓના કલ્યાણ અંગે ચર્ચા કરી હતી.
