પૂ.ઈશ્વરચરણ સ્વામીની નિશ્રામાં આયોજીત કાર્યક્રમો

પૂ.ઈશ્વરચરણ સ્વામીની નિશ્રામ

BAPSના પૂ. ઈશ્વરચરણ સ્વામી અને સંત મંડળ ભારતથી અમેરિકા જતી વખતે લંડનમાં રોકાણ કરશે. તે દરમિયાન પૂ. ઈશ્વરચરણ સ્વામીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

BAPSના પૂ. ઈશ્વરચરણ સ્વામી અને સંત મંડળ ભારતથી અમેરિકા જતી વખતે લંડનમાં રોકાણ કરશે. તે દરમિયાન પૂ. ઈશ્વરચરણ સ્વામીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમોની વિગત - તા.૧૧.૭.૧૯ રવિવાર, સાંજની સભા, મહાપ્રસાદ સાંજે ૬થી ૭, સભા સાંજે ૭થી ૮.૩૦ સ્થળ – બેડિંગ્ટન કોન્ફરન્સ સેન્ટર, સાઉથ લંડન, તા.૧૩.૭.૧૯ શનિવાર, ગુરુપૂર્ણિમા પ્રતિકોત્સવ - મહા પ્રસાદ સાંજે ૫.૩૦થી ૭, સંયુક્ત BKYS સભા સાંજે ૭.૧૫થી ૯ સ્થળ – BAPS શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, નીસડન, લંડન, વેબકાસ્ટ http://events.uk.baps.org/live/- તા.૧૪.૭.૧૯ રવિવાર, રવિ સભા - મહાપ્રસાદ સાંજે ૬થી ૭, સભા સાંજે ૭થી રાત્રે ૮.૩૦ સ્થળ – BAPS શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, નીસડન, લંડન, વેબકાસ્ટ http://events.uk.baps.org/live/

પૂ.ઈશ્વરચરણ સ્વામીની નિશ્રામ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.