મણિનગર ગાદી સંસ્થાન દ્વારા અનાજ કિટનું વિતરણ

મણિનગર ગાદી સંસ્થાન દ્વારા અન

અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિ. મંદિર - મણિનગર ખાતે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહેલ આજ્ઞા મુજબ દર્દીઓ અને જરૂરતમંદોને પ.પૂ. જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજની આજ્ઞા અન્વયે મહંત ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા અનંતાનંદદાસજી સ્વામી તથા સંતવૃંદના હસ્તે અનાજની કીટ અર્પણ કરાઇ હતી. 

અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિ. મંદિર - મણિનગર ખાતે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહેલ આજ્ઞા મુજબ દર્દીઓ અને જરૂરતમંદોને પ.પૂ. જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજની આજ્ઞા અન્વયે મહંત ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા અનંતાનંદદાસજી સ્વામી તથા સંતવૃંદના હસ્તે અનાજની કીટ અર્પણ કરાઇ હતી. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ અનાજની કીટ વિતરણ કરાઈ હતી.

મણિનગર ગાદી સંસ્થાન દ્વારા અન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.