મણિનગર ગાદી સંસ્થાન મંદિરમાં 151 કિલો કેરીનો મનોરથ ધરાવાયો

મણિનગર ગાદી સંસ્થાન મંદિરમાં 1...

મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં વરૂથિની અગિયારસ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને અને સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી સ્વામીબાપાને 151 કિલો કેરીનો મનોરથ ધરાવાયો હતો.

અમદાવાદ: મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં વરૂથિની અગિયારસ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને અને સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી સ્વામીબાપાને 151 કિલો કેરીનો મનોરથ ધરાવાયો હતો. આમ્રોત્સવ પ્રસંગે તમામ કેરીનો કલાત્મક મનોરમ્ય શણગાર મંદિરના 25થી વધુ સંતો દ્વારા કરાયો હતો. સ્વામિનારાયણ ભગવાન - ઘનશ્યામ મહારાજ આદિ મૂર્તિઓની ચારેબાજુ લટકતી કેરીનો અનોખો શણગાર કરાયો હતો. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજીએ ઘનશ્યામ મહાપ્રભુની આરતી ઉતારી હતી, તથા સ્વામીબાપાની મહાપૂજા પણ કરી હતી.

મણિનગર ગાદી સંસ્થાન મંદિરમાં 1...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.