મહંત સ્વામી મહારાજનું ભાવનગર વિચરણ

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ દિલ્હી વિચરણ કર્યા બાદ હાલ ભાવનગર પધાર્યા છે.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ દિલ્હી વિચરણ કર્યા બાદ હાલ ભાવનગર પધાર્યા છે. ભાવનગર વિચરણ દરમિયાન તેમણે અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકના ઘાંડલા ગામે સાકાર થનારા સ્વામિનારાયણ મંદિરની ઇંટનું પૂજન કર્યું હતું.
