મા કૃપા ફાઉન્ડેશનનો સહાય માટે અનુરોધ
ભારતમાં કોવિડ - ૧૯ની વધેલી મહામારીને જોતાં મા કૃપા ફાઉન્ડેશને ઈન્ડિયા કોવિડ ઈમરજન્સી અપીલમાં ૨૦૦ ઓક્સિજન કન્સેન્ટ્રેટર પ્લેજ કર્યા છે. મા કૃપા ફાઉન્ડેશને તેને માટે ૧૭૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાં ફાઉન્ડેશને ૧૧૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરી લીધાં છે. તે તેના લક્ષ્યથી ૬૦,૦૦૦ પાઉન્ડ જ દૂર છે, જે પૂરું થતાં તેની પ્લેજ પૂરી થશે અને તે મે ૨૦૨૧ના અંત સુધીમાં ૨૦૦ ઓક્સિજન કન્સેન્ટ્રેટર ભારત મોકલી શકશે.
ભારતમાં કોવિડ - ૧૯ની વધેલી મહામારીને જોતાં મા કૃપા ફાઉન્ડેશને ઈન્ડિયા કોવિડ ઈમરજન્સી અપીલમાં ૨૦૦ ઓક્સિજન કન્સેન્ટ્રેટર પ્લેજ કર્યા છે. મા કૃપા ફાઉન્ડેશને તેને માટે ૧૭૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાં ફાઉન્ડેશને ૧૧૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરી લીધાં છે. તે તેના લક્ષ્યથી ૬૦,૦૦૦ પાઉન્ડ જ દૂર છે, જે પૂરું થતાં તેની પ્લેજ પૂરી થશે અને તે મે ૨૦૨૧ના અંત સુધીમાં ૨૦૦ ઓક્સિજન કન્સેન્ટ્રેટર ભારત મોકલી શકશે.
