વડતાલ ધામમાં 6 ટન દ્રાક્ષનો અન્નકૂટ મહોત્સવ

વડતાલ ધામમાં 6 ટન દ્રાક્ષનો અન

વડતાલ ધામમાં રવિવારે 6 ટન દ્રાક્ષ વડે અમૃત અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. 

વડતાલ ધામમાં રવિવારે 6 ટન દ્રાક્ષ વડે અમૃત અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. અન્નકૂટ માટેની આ દ્રાક્ષ બજારમાંથી ખરીદવામાં નહોતી આવી, પરંતુ નાસિકમાં શિક્ષણ-આરોગ્ય સાથે સત્સંગ અને સમાજ સેવા કરતા જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પોતાની વાડીએથી મોકલાવી હતી. વડતાલ ધામમાં આ ત્રીજો દ્રાક્ષ ઉત્સવ છે. બાદમાં મંદિરમાં હાજર તમામ હરિભક્તોને દ્રાક્ષનું વિતરણ કરાયું હતું. 

વડતાલ ધામમાં 6 ટન દ્રાક્ષનો અન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.