શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ હરિજાપ, પ્રાર્થના

હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે. તેમાં ભારતના નાગરિકો હેરાન થઈ રહ્યા છે. તેઓ સુરક્ષિત રહે તે માટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ સંતો- હરિભક્તો હરિજાપ, પ્રાર્થના કર્યા હતા .
હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે. તેમાં ભારતના નાગરિકો હેરાન થઈ રહ્યા છે. તેઓ સુરક્ષિત રહે તે માટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ સંતો- હરિભક્તો હરિજાપ, પ્રાર્થના કર્યા હતા .
