‘ઈન્ડિયા અનલિમિટેડ’ પુસ્તકનું ડિજીટલ વિમોચન

‘ઈન્ડિયા અનલિમિટેડ’ પુસ્તકનુ...

દુનિયાના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ પૈકી એક શ્રી અરવિંદ પાનાગરિયા લિખિત ‘ઈન્ડિયા અનલિમિટેડ’ પુસ્તકના ડિજીટલ વિમોચનનું નહેરુ સેન્ટર યુકે ખાતે તા.૨૪.૦૯.૨૦ને ગુરુવારે બપોરે ૩.૩૦ વાગે (યુકે સમય) તથા સાંજે ૭.૩૦ (IST) આયોજન કરાયું છે. પુસ્તકના લેખક, કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રોફેસર અને નીતિ આયોગના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન શ્રી પાનાગરિયા સાથે નહેરુ સેન્ટરના ડિરેક્ટર શ્રી અમીષ ત્રિપાઠી વાતચીત કરશે.

દુનિયાના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ પૈકી એક શ્રી અરવિંદ પાગરિયા લિખિત ‘ઈન્ડિયા અનલિમિટેડ’ પુસ્તકના ડિજીટલ વિમોચનનું નહેરુ સેન્ટર યુકે ખાતે તા.૨૪.૦૯.૨૦ને ગુરુવારે બપોરે ૩.૩૦ વાગે (યુકે સમય) તથા સાંજે ૭.૩૦ (IST) આયોજન કરાયું છે. પુસ્તકના લેખક, કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રોફેસર અને નીતિ આયોગના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન શ્રી પાગરિયા સાથે નહેરુ સેન્ટરના ડિરેક્ટર શ્રી અમીષ ત્રિપાઠી વાતચીત કરશે.

‘ઈન્ડિયા અનલિમિટેડ’ પુસ્તકનુ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.