‘બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન’નો લોકાર્પણ અવસર

‘બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહ

વરિષ્ઠ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યકાર બળવંત નાયકની અનેક અપ્રસિદ્ધ લેખસામગ્રીઓનું વિલાયતના સાહિત્યકાર વલ્લભ નાંઢા સંપાદિત પુસ્તકનું જાહેર લોકાર્પણ શનિવાર, 13 જુલાઈ 2024ના દિવસે સંપન્ન થશે. 

વરિષ્ઠ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યકાર બળવંત નાયકની અનેક અપ્રસિદ્ધ લેખસામગ્રીઓનું વિલાયતના સાહિત્યકાર વલ્લભ નાંઢા સંપાદિત પુસ્તકનું જાહેર લોકાર્પણ શનિવાર, 13 જુલાઈ 2024ના દિવસે સંપન્ન થશે. લોકાપર્ણ વિધિ જાણીતા સાહિત્યકાર વિનોદભાઈ કપાશીને હસ્ત થશે. અને વળી, ‘ગુજરાત સમાચાર’ના તંત્રી સી.બી. પટેલ આ અવસરે અતિથિ વિશેષ હશે.
યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે આ પ્રસંગ ઝૂમ વાટે બપોરે 3.15 વાગ્યાથી આરંભાશે. અહીં આપેલી લિન્ક પર ક્લિક કરવાથી Zoom તમને દાખલ પણ કરશે. આમ વગર ખાતાએ તમે આ બેઠકમાં પ્રવેશી શકશો.
Zoom link: bit.ly/3KZ0gw7
(Meeting ID: 820 6125 1378)

‘બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.