દાદીમાનું વૈદુંઃ કાકડા

Sunday 24th May 2020 07:30 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળી દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે.
• હળદરને મધમાં મેળવીને કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે.
• પાણીમાં મધ નાંખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે.
• હળદર અને ખાંડ એક - એક ચમચી લઈ ફાકી મારવી. તેના ઉપર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.
• કેળાની છાલ ગળા ઉપર બાંધવાથી કાકડા હોય તો મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter